બાલેશ્વર જિલ્લો
બાલેશ્વર જિલ્લો અથવા બાલાસોર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બાલેશ્વર જિલ્લાનું મુખ્ય મથક બાલેશ્વર શહેર ખાતે આવેલું છે.
દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા આ જિલ્લામાંથી પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ અમૂક ભાગ છુટો પાડી ભદ્રક જિલ્લાની રચના કરવામાં આવી હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધભારતનું બંધારણમિઆ ખલીફાગુજરાતી ભાષાકૃષ્ણકુમારસિંહ ગોહીલલોક સભાગુજરાતી અંકગુજરાતમહાત્મા ગાંધીગુજરાતના જિલ્લાઓનરેન્દ્ર મોદીઅમદાવાદશિવભદ્રસિંહ ગોહિલમટકું (જુગાર)ભારતસિંધુ ખીણની સંસ્કૃતિગીર સોમનાથ જિલ્લોનરસિંહ મહેતાઝવેરચંદ મેઘાણીભારતનો ઇતિહાસશ્રેણી:ગુજરાતનાં ગામોશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાત વિધાનસભાસ્વામી વિવેકાનંદઢાંચો:Clarifyમહાભારતભારતીય સંસદનક્ષત્રભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસમાનાર્થી શબ્દોકુંભ રાશીદ્રૌપદી મુર્મૂવૃષભ રાશીકૃષ્ણદ્વારકાધીશ મંદિરગુજરાતી સાહિત્યકારોની યાદીઇન્સ્ટાગ્રામ