શાલીગ્રામ
શાલીગ્રામ એ ભારતીય ઉપખંડના પુરાતન એવા હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા પ્રમાણે લંબગોળાકાર પથ્થર હોય છે, જેને ભગવાન વિષ્ણુનું સ્વરુપ માંનવામાં આવે છે અને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારત દેશના પડોશી તેમજ હિંદુ રાષ્ટ્ર એવા નેપાળ દેશમાં ગંડકી નદીના તળમાંથી શાલીગ્રામ તરીકે ઓળખાતા પથ્થરો મળી આવે છે.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- સામાન્યપણે અલભ્ય શાલીગ્રામ શિલાનું દર્શન
- શાલીગ્રામ શિલા વિશે એક લેખ સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
- શાલીગ્રામ શિલા વિશે માહિતી ધરાવતું વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૧-૧૯ ના રોજ વેબેક મશિન
- શાલીગ્રામ શિલા વિશે માહિતી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીગેની ઠાકોરવિશેષ:શોધભારતનું બંધારણભારતીય બંધારણ સભામિઆ ખલીફાવીરપર (તા. જામનગર)ગુજરાત વિધાનસભાગુજરાતગુજરાતી ભાષાગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીમહાત્મા ગાંધીમાલદીવ્સભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઑસ્ટ્રિયાભારતશ્યામજી કૃષ્ણ વર્માસિંધુ ખીણની સંસ્કૃતિસમાનાર્થી શબ્દોભારતીય સંસદભારતના વડાપ્રધાનગુજરાતી અંકલોક સભાનક્ષત્રભારતનો ઇતિહાસપીઠનો દુખાવોમટકું (જુગાર)કેશોદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનરામદેવપીરભારતીય જનતા પાર્ટીગુજરાતી સાહિત્યકારોની યાદીવંથલીદ્વારકાધીશ મંદિરશ્રીમદ્ ભગવદ્ ગીતાવૃષભ રાશી