લંબચોરસ
લંબચોરસ એ બે સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા (૯૦ અંશ) હોય છે. લંબચોરસનાં વિકર્ણો કાટખૂણે છેદે નહિ. કોઇ પણ વિકર્ણ અને લંબચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોતા નથી. લંબચોરસને બેની ભ્રમણ સમાનતા હોય છે.
લંબચોરસ એ બે સરખી બાજુની જોડ ધરાવતો ચતુષ્કોણ છે. દરેક લંબચોરસ એ ચતુષ્કોણ છે તેમ બધાં ચતુષ્કોણ લંબચોરસ હોતા નથી.
ચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ છે. લંબચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ નથી.
સૂત્રો ફેરફાર કરો
- ક્ષેત્રફળ: l * w જ્યાં l અને w એ બાજુઓનું માપ છે.
- ક્ષેત્રફળ: ½d² જ્યાં d એ બાજુની લંબાઈ દર્શાવે છે, એટલે કે લંબચોરસની એક બાજુથી સામેની બાજુ સુધીનું અંતર.
- પરિમિતી: 2l+2w જ્યાં l અને w એ બાજુઓની લંબાઈઓ છે.
- પરિમિતી: 4d÷sqrt(૨) જ્યાં d એ વિકર્ણની લંબાઈ અને sqrt(n) એટલે nનું વર્ગમૂળ.
- વિકર્ણ એ બન્ને બાજુઓની લમ્બાઇના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર થાય છે.
આ ગણિત સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠવિશેષ:શોધરાશીભારતનું બંધારણમિઆ ખલીફાગુજરાતગુજરાતી ભાષાગુજરાતના જિલ્લાઓજીરુંરાજીવ ગાંધીગુજરાતી અંકમહાત્મા ગાંધીઅમદાવાદતાપમાનભારતના વડાપ્રધાનગૌતમ બુદ્ધભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોહવામાનભારતગુજરાતીનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસનરસિંહસભ્યની ચર્ચા:आर्यावर्तગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યકારોની યાદીવૃષભ રાશીબીજું વિશ્વ યુદ્ધઅનંતકૃષ્ણનરસિંહ મહેતાકચ્છ જિલ્લોસિંધુ ખીણની સંસ્કૃતિમહાભારતમહેન્દ્ર સિંઘ ધોનીવિકિપીડિયા:ચોતરોસમાનાર્થી શબ્દોશ્રીમદ્ ભગવદ્ ગીતારામાયણ