કારતક વદ ૦))
કારતક વદ ૦)) કે કારતક વદ ૧૫ ને ગુજરાતી માં કારતક વદ અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
- સિદ્ધપુરના બિંદુ સરોવર જોડે આવેલા કાર્તિક સ્વામીનાં મંદિરનો છેલ્લો દિવસ. જે વર્ષમાં એકવાર કાર્તિક માસની દેવઉઠી એકાદશીથી અમાસ સુધી ખૂલ્લુ રહે છે.
જન્મ ફેરફાર કરો
- સમુદ્રમંથનમાં લક્ષ્મીનો પ્રાદુર્ભાવ.[સંદર્ભ આપો]
અવસાન ફેરફાર કરો
- વિક્રમ સંવંત ૨૦૨૫ : રંગ અવધૂત મહારાજ (નવેમ્બર ૧૯, ૧૯૬૮)
- વિક્રમ સંવંત ૧૯૧૧ : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિવર સ.ગુ. પ્રેમાનંદ સ્વામી
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીગેની ઠાકોરવિશેષ:શોધભારતનું બંધારણભારતીય બંધારણ સભામિઆ ખલીફાવીરપર (તા. જામનગર)ગુજરાત વિધાનસભાગુજરાતગુજરાતી ભાષાગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીમહાત્મા ગાંધીમાલદીવ્સભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઑસ્ટ્રિયાભારતશ્યામજી કૃષ્ણ વર્માસિંધુ ખીણની સંસ્કૃતિસમાનાર્થી શબ્દોભારતીય સંસદભારતના વડાપ્રધાનગુજરાતી અંકલોક સભાનક્ષત્રભારતનો ઇતિહાસપીઠનો દુખાવોમટકું (જુગાર)કેશોદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનરામદેવપીરભારતીય જનતા પાર્ટીગુજરાતી સાહિત્યકારોની યાદીવંથલીદ્વારકાધીશ મંદિરશ્રીમદ્ ભગવદ્ ગીતાવૃષભ રાશી