રોઝી બંદર (તા. જામનગર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
રોઝી બંદર (તા. જામનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. રોઝી બંદર ખાતે ભારતીય નૌસેનાનું મથક ‘આઈ.એન.એસ. વાલસુરા’ આવેલું છે. અહીં રોઝીમાતાનું મંદિર, વાલસુરા તળાવ તથા મીઠાનાં અગરો આવેલાં છે. નજીકમાં નવું બેડી બંદર આવેલું છે. સમુદ્ર અને સમુદ્રની ખાડીથી ઘેરાયેલ હોય આ ગામ ‘રોઝીબેટ’ તરીકે પણ ઓળખાવાય છે.
રોઝી બંદર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°32′50″N 70°02′38″E / 22.547202°N 70.04375°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જામનગર |
તાલુકો | જામનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | |
મુખ્ય વ્યવસાય | |
મુખ્ય ખેતપેદાશ |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતગુજરાતના જિલ્લાઓગુજરાતી ભાષાગુજરાતી અંકમહાત્મા ગાંધીમટકું (જુગાર)લોક સભાનરેન્દ્ર મોદીઅમદાવાદભારતનો ઇતિહાસગુજરાત વિધાનસભાવિશ્વ પર્યાવરણ દિવસભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસિંધુ ખીણની સંસ્કૃતિભારતભારતના વડાપ્રધાનવલ્લભભાઈ પટેલકૃષ્ણકુંભ રાશીનરસિંહ મહેતાબીજું વિશ્વ યુદ્ધશ્રીમદ્ ભગવદ્ ગીતાવૃષભ રાશીવિશેષ:તાજાફેરફારોગૌતમ બુદ્ધમહાભારતવિક્રમ સંવતવિકિપીડિયા:વિષેબનાસકાંઠા જિલ્લોમહારાણા પ્રતાપભારતીય ચૂંટણી પંચભારતીય બંધારણ સભાગુજરાતી સાહિત્યકારોની યાદીભારતીય જનતા પાર્ટી