ઇબ્રાહિમ
બાઇબલ માં જણાવ્યા પ્રમાણે મેસોપોટેમીયામાં અને અન્ય પ્રદેશોમાં વસતા માણસો ઘણા દેવોમાં માનતા હતા. તેઓ સુર્ય, ચંદ્ર, તારાઓ જેવા દેવોની પૂજા કરતા હતા. ઇબ્રાહિમ જુદા પ્રકારનો માણસ હતો. તે તો એકમાત્ર ખરા ઇશ્વર પર વિશ્વાસ કરતો હતો. આ એક માત્ર ઇશ્વર જેણે સુર્ય, ચંદ્ર, તારાઓને બનાવ્યા હતા. ઇશ્વરે ઇબ્રહિમને તેનું ઘર અને સગાંવહાલાંને છોડીને દૂરનાં દેશમાં જવાની આજ્ઞા કરી. ઇશ્વરે તેને નવો દેશ અને તેનાં સંતાનો આપવાનું વચન આપ્યું.
ઇબ્રાહિમ હારાન પ્રદેશમાં રહેતો હતો તે ઘણો ધનવાન માણસ હતો. તેની પાસે ઘણા ઢોરઢાંખર અને નોકરો હતા. તે ૭૫ વર્ષનો હતો ત્યારે તે તેની પત્ની સારા અને ભત્રીજા લોત સાથે તેની તમામ સંપતી લઇ કનાન દેશ તરફ ગયો.
🔥 Top keywords: મુખપૃષ્ઠગુજરાતી ભાષામિઆ ખલીફાવલ્લભાચાર્યરાશીવિશેષ:શોધગુજરાતઝવેરચંદ મેઘાણીગુજરાતી અંકભારતનું બંધારણગુજરાતના જિલ્લાઓગુજરાત વિધાનસભાલોક સભાગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતીનરેન્દ્ર મોદીઅમદાવાદઓખાહરણઢાંચો:Lang-x/docઢાંચો:Wikidata Infobox/docભારતીય ચૂંટણી પંચભારતવશદિવ્ય ભાસ્કરભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારભારતના વડાપ્રધાનમટકું (જુગાર)મહાત્મા ગાંધીભારતનો ઇતિહાસકૃષ્ણમહાભારતસિંધુ ખીણની સંસ્કૃતિમહિનોસોમનાથવલ્લભભાઈ પટેલએકાદશી વ્રતક્ષત્રિયશ્રીમદ્ ભગવદ્ ગીતા